skip to main |
skip to sidebar
શ્રી સદગુરૂ આશ્રમ - બગદાણા
Shri Sadguru Ashram - Bagadana શ્રી સદગુરૂ આશ્રમ ભારત દેશનાં ગુજરાત રાજયનાં ભાવનગર જીલ્લામાં આવેલ મહુવા તાલુકાનાં બગદાણા ગામે આવેલ છે. આ આશ્રમ સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાએ સ્થાપેલ છે. અહીંયા તેઓએ અન્નક્ષેત્ર શરૂ કરેલ જે આજે પણ ચાલુ છે. ભારત દેશ તથા વિદેશમાંથી પણ રોજ મોટી સંખ્યામાં દર્શનાથે આવે છે. અહીં રહેવા માટે વિશાળ ધર્મશાળાઓ આવેલી છે. આ જગ્યા (આશ્રમ) વિષે વધારે માહિતી કે જાણકારી અહીં વાંચવા મળશે. http://www.jaibapasitaram.com/
i am rajesh jani from mumbai
ReplyDeleteplz visit my blog
www.jaibapasitaram.blogspot.com
hu lalit rajyaguru bagdanatamaru blog bahu gamyu chohan bhai aabhar
ReplyDelete